Skip to content

હસ્તમૈથુનની અસરો અને ઉપાય

Share with:


મારી ઉંમર ૨૨ વર્ષ છે અને મને હસ્તમૈથુનની ઘણી વધારે પડતી આદત છે તો તેનાથી દૂર થવા માટે શું કરવું જોઇએ અને વધારે પડતા હસ્તમૈથુનથી શું તકલીફો થઇ શકે?
મને લાગે છે કે મારા લિંગની સાઇઝ ઘટી ગઇ છે અને તેમાં ઉત્તેજના ઓછી થઇ ગઇ છે. વીર્ય પણ પાતળું થઇ ગયું હોય તેમ લાગે છે. યોગ્ય ઉપાય બતાવશો.

-પિયુષ પટેલ – જામનગર

admin Edited question August 3, 2020

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

૧. દિવસમાં બે કે ત્રણવાર હસ્તમૈથુન કરતાં હો તો એ જરા વધારે પડતું છે અને તેના માટે તમારે તેને અઠવાડિયામાં એક કે બે વખત સુધી લઇ જવું જોઇએ.

૨. વધારે હસ્તમૈથુન એ શરીરમાં નબળાઇ લાવે છે. ભૂખ – પાચન બગાડે છે. યાદશક્તિ ઓછી કરે છે તેમજ તમારી મગજ શક્તિ – કાર્યક્ષમતા પણ ઘણાં અંશે ઘટાડે છે. આ ઉપરાંત લિંગની નસો પણ નબળી પડવાથી ધીરે ધીરે ઉત્થાન અને કડક પણું પણ ઘટે છે જેને લીધે લિંગની સાઇઝ ઘટતી હોય તેવું હંમેશા લાગ્યા કરે છે. ઉપરાંત વીર્ય ખૂબ જ નબળું થઇ જવાને કારણે.. તે તરત જ સ્ખલિત થઇ જાય છે.

૩. આ બધા પ્રશ્નો ના ઉદ્ભવે તે માટે હસ્તમૈથુન પર પૂરેપૂરો સંયમ રાખવો જરુરી બને છે. અને તેના માટે આત્મસંયમ એ જ એક ઉપાય છે.

જેમાં,
– પૂજા – પાઠ આદિ ધાર્મિક પ્રવૃત્તિઓ વધારી દેવી.
– ઉત્તેજક વાતાવરણ કે ફિલ્મો કે વાંચન થી દૂર રહેવું.
– અભ્યાસ કે વ્યવસાયમાં વ્યસ્ત થઇ જવું.
– શક્ય હોય ત્યાં સુધી એકલા ન રહેવું.
– તીખું – તળેલું –બહારનું –આથેલું બંધકરી દેવુ.
– દૂધ – ઘી – માખણ તેમજ ફળો- સૂકોમેવો વગેરે વધારે લેવું.
– સવારે વહેલા ઊઠીને યોગ અને પ્રાણાયામ વધારે કરવા – હળવી ક્સરતો કરવી.
૪. આ માટે કોઇ દવાની આવશયકતા નથી. પણ તમારે વીર્યના ક્ષયનેલીધે આવેલી નબળાઇ ને દૂર કરવા લગ્ન ના છ મહિના પહેલાથી આયુર્વેદિક દવા લેવાથી લગ્નજીવનમાં કોઇ તકલીફ પડશે નહિ.
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

નોંધ – અહિં આપવામાં આવતી તમામ માહિતી એ જાતીય સમસ્યા માટે જાગૃતિ અને જિજ્ઞાસુઓ માટે જ છે.

અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..
________________________________________
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
________________________________________
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
________________________________________
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayutipsguj
• Hindi Tips – https://t.me/ayutipshindi
• English Tips – https://t.me/ayutipseng
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app
________________________________________
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com

admin Answered question July 28, 2020
You are viewing 1 out of 1 answers, click here to view all answers.
Back to top
error: