હું નિયમિત સવારના 2 કલાક પ્રાણાયામ આસનો કરું છું સાંજે 1 કલાક વોકિંગ કરું છું સવારના 9 વાગ્યે અને સાંજે 7 વાગ્યે ભોજન લઉં છું છતાં કબજિયાત રહે છે અહીં આયુર્વેદ અને એલોપથી ડૉક્ટર મિત્રનું કહેવું છે હેરીડેટરી હોય તો આનો કઈ ઈલાજ બતાવશો
આભાર
admin Changed status to publish