Skip to content

હસ્તમૈથુન ની અસરની ચિંતા

Share with:


Embed from Getty Images
નમસ્તે સાહેબ
મારે હસ્તમૈથુન કરવાની આદત છે અને કોઇક વખત તો દિવસમાં ૨-૩ વખત પણ થઇ જાય છે અને ક્યારેક ૭-૮ દિવસ પણ નિકળી જાય છે તો મને ચિંતા એ વાતની છે કે મારા લગ્ન બાદ મને મારાં બાળકનાં પિતા બનવામાં તો તકલીફ નહિં પડે ને?
– મિતુ.

admin Changed status to publish January 16, 2021

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

મિતુભાઇ
વધારે પડતું હસ્તમૈથુન એ શરીરમાં પેદા થતાં વીર્યની માત્રા ઘટાડે છે અને આયુર્વેદ પ્રમાણે વીર્ય એ શરીરની તમામ ધાતુઓનો સાર છે. મતલબ કે તે અંતિમ ધાતુ છે જેને કારણે વધારે પડતા હસ્તમૈથુનથી શરીર પરનું તેજ ઓછું થઇ જવાથી લઇને ભૂખ ન લાગવી, યાદ શક્તિ ઓછી થઇ જવી, આંખ આગળ કાળા કૂંડાળા થઇ જવા, ચહેરા પરનું તેજ ઓછું થઇ જવું, સેક્સ માટે ની ઇચ્છા લાંબા સમયે ઓછી થવી અને ઘણી વાર તો લગ્ન બાદ શિઘ્રસ્ખલન જેવી સમસ્યા પણ ઊભી થતી હોય છે.

આપ બાળકના પિતા બની શક્શો કે નહી તે માટે તો આપના વીર્યનો લેબોરેટરીમાં રિપોર્ટ કરાવો તેના ઉપરથી ખ્યાલ આવી શકે. પણ સુખી લગ્નજીવન અને સેક્સજીવન માટે સંયમ જેટલો રાખી શકશો તેટલો તમને ધુ ફાયદો થશે.
વધુ માહિતી માટે નિયમિત મુલાકાત લેતા રહેશો…

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

નોંધ – અહિં આપવામાં આવતી તમામ માહિતી એ જાતીય સમસ્યા માટે જાગૃતિ અને જિજ્ઞાસુઓ માટે જ છે.

અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદિક સેક્સોલોજીસ્ટ
કપલ સેક્સ કાઉન્સેલીંગ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
https://lifecareayurveda.com/kamsutra/

admin Changed status to publish January 16, 2021
Back to top
error: