Skip to content

વધતી ઉંમરને કારણે થતી સમસ્યાઓ જેવી કે શ્વાસ ચડવો, પેશાબની તકલીફ, સાંધાનો દુઃખાવો, ઊંઘ ન આવવી

16.89K viewsવૃદ્ધાવસ્થાનાં રોગોAyurveda Ayurveda Clinic Ayurveda Consulting Ayurveda Doctor Ayurveda Guidance Ayurveda Health tips ayurveda in india ayurveda medicine ayurveda medicines Ayurveda QA ayurveda tips dr ayurveda Dr. Nikul Patel online ayurveda free consulting અથર્વ આયુર્વેદ ક્લિનિક આડઅસર આયુર્વેદ આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ખોરાક આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ સલાહ આરોગ્ય આરોગ્ય પ્રશ્નોત્તરી આરોગ્ય સમસ્યા ઉત્તર બસ્તિ ઊંઘની સમસ્યા ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કટિબસ્તિ જાનુબસ્તિ કર્મ નસ્ય કર્મ નિદ્રાલ્પતા પંચકર્મ પ્રાણાયામ ફેફસાં નબળાં પડવા બસ્તિકર્મ યોગાસન લાઇફકેર આયુર્વેદ વધતી ઉંમર વમન કર્મ વિરેચન કર્મ વૄદ્ધાવસ્થાનાં રોગો વૈદ્ય નિકુલ પટેલ શિરોધારા કર્મ શ્વાસ અને શ્વસનતંત્ર સાંધાનો દુઃખાવો સાંધાનો વા

Share with:


ઉંમરના કારણે એવું લાગે છે કે ફેફસાની કાર્યશક્તિ ઓછી થઈ છે અને તેને કારણે થોડું પણ જો ચાલવામાં આવે તો શ્વાસ ચડે છે. અને તરત જ બેસી જવું પડે છે.
હમણાં મારે બીજી તકલીફ એ શરૂ થઇ છે કે પેશાબ કરવા વારંવાર જવું પડે છે. બાથરૂમ સુધી પહોંચવામાં જો થોડું પણ મોડું થાય તો ક્યારેક કપડા બગડી જાય છે.
તેની સાથે જ પગ ઉપર પણ સોજા ચડવા લાગ્યા છે. કયારેક તે મોં પર પણ દેખાય છે.
આટલી ઉંમર પછી સાંધામાં તકલીફ થાય તે તો સ્વાભાવિક જ છે, દુઃખાવો એટલો હજુ નથી થતો પણ ચાલવાથી કે પગ હલાવવાથી પગના ધુંટણમાં અવાજ આવે છે.
ઘણી બધી વિલાયતી દવાઓ લીધી હોવા છતાં પણ કંઇ ફરક પડતો નથી. રાત્રે મોડે સુધી ઊંઘ આવતી નથી. યોગ્ય અને આડઅસર વિનાની આયુર્વેદ સારવાર જણાવશો.

admin Edited question August 3, 2020

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની વધતી જતી ઉંમરને કારણે થયેલી બધી સમસ્યાનો ઉકેલ આયુર્વેદ થકી કોઇપણ પ્રકારની આડઅસર વગર આપ મેળવી શકો છો.

સામાન્ય સંજોગોમાં માત્ર ફેફસા જ નહિં પણ હ્રદય પન નબળું પડવાને કારણે તમને શ્વાસની સમસ્યા થઇ શકતી હોય છે, વળી વારે-વારે પેશાબ ની સમસ્યા એ પ્રોસ્ટેટ વધવાને કારણે થતી હોય છે અને સાંધાના ઘસારાની સારવાર પણ આ સાથે સૂચવું છું.

આપ નીચે પ્રમાણે સારવાર ચાલુ કરશો.

૧. અશ્વગંધા ટેબલેટ બે ગોળી ત્રણ વાર દૂધ સાથે.

૨. સિતોપલાદી ચૂર્ણ મધ સાથે સવારે અને સાંજે ચાટવું.

૩. ગોક્ષુરાદિ ગુગળ ૨-૨ ગોળી બે વાર

૪. પુનર્નવાષ્ટક ઘનવટી ૨-૨ ગોળી ત્રણ વાર

૫. આભાદી ટેબલેટ ૨ ગોળી બે વાર

૬. હ્રદયરોગહર ટેબલેટ ૧ ગોળી સવાર સાંજ લેવી.

૭. વિટાયુ સીરપ ૧૦ મિલિ રાત્રે સૂતી વખતે લેવુ

સાદો આહાર લેવો અને બજારના નાસ્તા બંધ કરવા

દહીં ન લેવું.

સવારે યોગ અને પ્રાણામ કરવા.

ફળોનું નિયમિત સેવન કરવું.

નાળીયેરનું પાણી દિવસમાં એક વાર લેવું.

વ્યસનથી દૂર રહેવું.

ખૉટી ચિંતા ન કરવી.

જો આપ નજીકના સારા પંચકર્મ સેન્ટર પર જઇ શકો તો નીચેની સારવાર આપને વધારે લાભ આપશે.

૧. શિરોધારા

૨. બસ્તિ કર્મ

૩. જાનું બસ્તિ

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

નોંધ – અહિં આપવામાં આવતી તમામ માહિતી એ જાતીય સમસ્યા માટે જાગૃતિ અને જિજ્ઞાસુઓ માટે જ છે.

અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

admin Changed status to publish May 25, 2021
Back to top