Skip to content

માથું ભારે લાગવાની અને ક્યારેક ચક્કર આવવાની તકલીફ

13.81K viewsપેટનાં રોગોAyurveda Ayurveda Clinic Ayurveda Consulting Ayurveda Doctor Ayurveda Guidance Ayurveda Health tips ayurveda in india ayurveda medicines Ayurveda QA ayurveda tips ayurveda treatment online ayurveda free consulting અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ખોરાક આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ સલાહ આરોગ્ય સમસ્યા ઉત્તર બસ્તિ ઊલ્ટી એસિડીટી એસીડીટી ઓડકાર ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કટિબસ્તિ કબજિયાત ચક્કર છાતીમાં બળતરા જાનુબસ્તિ કર્મ થાક નસ્ય કર્મ પંચકર્મ પેટના રોગો પેટમાં બળતરાં પ્રાણાયામ બસ્તિકર્મ માથાનો દુઃખાવો માસિક સમસ્યા યોગાસન લાઇફકેર આયુર્વેદ વમન કર્મ વિરેચન કર્મ વૄદ્ધાવસ્થાનાં રોગો વૈદ્ય નિકુલ પટેલ શિરોધારા કર્મ સ્ત્રીઓના રોગો

Share with:


મારી ઉંમર ૫૧ છે અને હું એક અપરણિત મહિલા છું. મને છેલ્લા આઠ મહિનાથી માસિક આવતું બંધ થઈ ગયું છે. ત્યાર પછી થોડા નવા પ્રશ્નો શરૂ થયા છે મને ખૂબ જ થાક લાગે છે. વચ્ચે ક્યારેક એકદમ જ ઊલ્ટી થવા લગે છે અને પાણી પણ પી ન શકાય તેટલી વધારે હતી. પાણી પણ ઊલ્ટી દ્વારા નિકળી જતું હતું. જો કે તેની દવા લીધા પછી તે સારું થઇ ગયું હતું પણ માથું ભારે લાગવાની અને ક્યારેક ચક્કર આવવાની તલકીફ તો રહે જ છે. આખો દિવસ ઑડકાર જ આવ્યાં કરે છે અને બરાબર ખોરાક પણ લઇ શકાતો નથી. તેના માટે ઘણી દવાઓના અખતરાં કર્યા પણ જકોઇ ફાયદો જણાયો નહીં.

પેટ થોડું ખાઇએ ત્યારે તરત જ ભરાઇ જાય છે. મારી આ ઓડકાર આવવાની તકલીફ મૂળમાંથી મટે એવું કંઈક બતાવો. પેટ તરત જ ભારે ભારે થઇ જાય છે. બે કોળિયામાં તો પેટ ભરાઈ ગયું હોય અને જાણે વજનદાર થઈ ગયું હોય એમ લાગે છે. મને એસીડીટીની પણ તકલીફ છે. કોઈકવાર પેટ અને છાતીમાં બળતારાં થાય છે અને ક્યારેક દુઃખાવો પણ થાય છે.

મને કબજિયાત પણ રહે છે. એક બે વાર મલત્યાગ માતે ગયા પછી પણ સંતોષ થતો નથી. કૃપા કરી મને યોગ્ય સારવાર સૂચવશો.

– મનીષા મેહતા – ગુડગાંવ

admin Changed status to publish August 1, 2021

Share with:


નમસ્તે મનીષા બહેન
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા જાણી

આપને માસિક અમુક સમય પહેલાં જ બંધ થયું છે પણ આપની જે જે સમસ્યા ઓ છે તેને માસિક સાથે કોઇ સંબંધ નથી અને તે બધી જ તકલીફો આપની પેટને લગતા પ્રશ્નો ને કારણે છે.

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઈટીવ જ વિચારવાનું રાખો.

રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.

૧. ચિત્રકાદી વટી બે ગોળી બે વાર જમ્યા પછી.

૨. અમ્લપિત્તહર ટેબલેટ બે ગોળી બે વાર

૩. લવણભાસ્કર ચૂર્ણ જમ્યા પછી છાશ સાથે એક ચમચી.

૪. સપ્તામૃત લોહ ટેબલેટ બે ગોળી બે વાર

૫. Syrup Acitra ૧૦ મિલિ બરાબર હલાવીને ત્રણ વાર

૬. રાત્રે સૂતી વખતે ત્રિફળાં ચૂર્ણ એક ચમચી હૂંફાળાં પાણી સાથે.

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.

અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.

૧. વિરેચન કર્મ

૨. બસ્તિકર્મ

૩. શિરોધારા કર્મ

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

નોંધ – અહિં આપવામાં આવતી તમામ માહિતી એ જાતીય સમસ્યા માટે જાગૃતિ અને જિજ્ઞાસુઓ માટે જ છે.

અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

admin Changed status to publish May 25, 2021
Back to top