Skip to content

મંદાગ્નિ – કબજીયાત થાય છે

12.71K viewsકબજિયાતAyurveda Ayurveda Clinic Ayurveda Doctor Ayurveda QA constipation Dr. Nikul Patel અથર્વ આયુર્વેદ ક્લિનિક અરુચિ આયુર્વેદ આયુર્વેદ ઈન્ડિયા આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડાયેટ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ તપાસ આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ પ્રોડક્ટ આયુર્વેદ મસાજ આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ યોગા આયુર્વેદ વેબસાઈટ આયુર્વેદ સલાહ આયુર્વેદ સારવાર આયુર્વેદ સ્વાસ્થ્ય ટીપ્સ અકસીર આયુર્વેદિક દવાઓ આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય આયુર્વેદિક ડૉકટર આયુર્વેદિક દવાઓ આયુર્વેદિક પધ્ધ્તિથી વજન ઓછું કરવું આયુર્વેદીક સારવાર આરોગ્ય આરોગ્ય પ્રશ્નોત્તરી આરોગ્ય સમસ્યા આરોગ્યમ્ ઈન્ડિયન દવાઓ ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કાયમી ઉપચાર કાયમી સારવાર કેરેલા આયુર્વેદ ગુજરાત ગુજરાતી આયુર્વેદ નિરામય સ્વાસ્થ્ય પંચકર્મ ભારતમાં આયુર્વેદ લાઈફકેર વૈદ્ય નિકુલ પટેલ સ્વદેશી ચિકિત્સા સ્વાસ્થ્ય રક્ષા

Share with:


મારી પાચનક્રિયા અત્યંત ધીમી છે, જમ્યા પછી જમવાનું પચતુ નથી અને કબજિયાત રહે છે તો મને ખોરાક પચે તે માટે મારે શું કરવુ? યોગ્ય સલાહ આપશો?

admin Edited question August 3, 2020

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપનું પાચન શકિત એ ખૂબ જ ધીમી છે, ભૂખ બરાબર લાગતી નથી. જમ્યા પછી પાચન થતુ નથી. અને કબજિયાત પણ રહે છે. આપની આ સમસ્યાઓનું સમાધાન જો કરવાનું હોય તો તેના માટે થોડી ઘણી બાબતો આપ ધ્યાનમાં રાખશો તો ચોક્કસથી તમને ફાયદો થશે.
પાચનક્રિયા સતેજ કરવા માટે સૌથી પહેલા વ્યકિતએ પોતે ક્રિયાશીલ બનવું જોઈએ. જેના માટે નીચેની બાબતોને વધારે ધ્યાનપૂર્વક લેવી જોઈએ.
૧. સવારે વહેલા ઉઠવાનું સમયસર સૂઈ જવાનું અને દિવસે નહિં સૂવાનું
૨. સવારે વહેલા ઉઠયા પછી ઓછામાં ઓછા ૨૦ થી ૨૫ મિનિટ ઝડપથી ચાલવાનું રાખવું જોઈએ. ચાલવાના કારણે શરીરની તમામ ક્રિયાઓ ક્રિયાશીલ બને છે. તેની સાથે સાથે લિવર અને પાચકરસો બનાવનારા અવયવો છે તે પણ ક્રિયાશીલ બને જેના કારણે તમારી પાચનક્રિયાએ ધીમે ધીમે તે સતેજ બનતી જાય.
૩. ખોરાકમાં નિયમિત બનવું. સમયસર, યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે ખોરાક લેવો જોઈએ.
૪. બજારનાં નાસ્તા બંધ કરવા’
૫. ઋતુ પ્રમાણેના ફ્રુટ કે ૠતુ પ્રમાણેના ખોરાક તમે લો. એ સિવાયની બધી જ વસ્તુઓને તમારે છોડવી જોઈએ.
૬ બ્રેડ બિસ્કીટ પાંઉ અને બેકરીની બધીજ આઈટમો, વાસી ખોરાક સદંતર બંધ કરવા જોઈએ.
૭. ખોટા ઉજાગરા ન કરવા જોઈએ.
૭. ચિંતા, ડિપ્રેશન, ખોટા વિચારો આ બધાથી દૂર રહીને હંમેશા ફ્રેશ રહેવાનું અને આનંદમાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.
૮. હળવી કસરતો, પ્રાણાયામ વગેરે જેવી ક્રિયાઓ એ તમારી પાચનક્રિયાને સતત એક્ટિવ રાખવામાં ફાયદારૂપ બને છે. આ સિવાય પાચનક્રિયા સક્ષમ બને અને કબજિયાત દૂર થાય તે માટે થોડા ઘણા ઔષધો પણ ચાલુ રાખી શકો છો.

નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.

૧. ચિત્રકાદિવટી બે ગોળી બે વાર જમ્યા પછી.
૫. અભ્યારિષ્ટ ૧૫ મિલિ જમ્યા પછી એટલુ જ પાણી બરાબર હલાવીને દિવસમાં બે વાર લેવું.
૬. જમ્યાની ૧૫ મિનિટ પહેલા આદુની ચીપ્સ લીંબુ અને મીઠું મિક્સ કરીને તેને ચાવી જવું
૪ રાત્રે સૂતી વખતે દિવેલવાળી હરડે એક ચમચી હૂંફાળાં પાણી સાથે લેવું

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

નોંધ –અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

admin Changed status to publish May 25, 2021
Back to top