Skip to content

મને શીઘ્રપતન થાય છે – early discharge નો પ્રોબ્લેમ છે.

Solved9.56K viewsપુરુષ સેક્સ સમસ્યાAyurveda Ayurveda Clinic Ayurveda Consulting ayurveda diet ayurveda doctor Ayurveda Guidance Ayurveda Health tips ayurveda in india ayurveda medicine ayurveda medicines ayurveda qa ayurveda tips ayurveda treatment couple sex counselling couple sex problem dr ayurveda Dr. Nikul Patel female sex problem online ayurveda free consulting sex counselling sexologist sexual health unprotected sex woman sexual health અંગત અંગત અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ સલાહ આરોગ્ય સમસ્યા ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ જાતિય આનંદ જાતિય સમસ્યા દામ્પત્યજીવન પંચકર્મ લાઇફકેર આયુર્વેદ વૈદ્ય નિકુલ પટેલ શીઘ્ર સ્ખલન શીઘ્રપતન સમાગમ સમાગમ સમસ્યા સેક્સ પ્રોબ્લેમ સેક્સ સમસ્યા સેક્સ સમસ્યા - કામ સમસ્યા સેક્સોલોજીસ્ટ

Share with:


મારી ઉંમર ૩૫ વર્ષ છે અને મને વીર્યનું સ્ખલન જલ્દી થઇ જાય છે

મને ચા પીવાની ટેવ છે અને કોઇ વાર ગુટખા ખાઇ લઉં છું

આ સિવાય કોઇ શારીરિક બિમારી નથી. અને સંભોગ માટે સમય વધે તે માટે મને આયુર્વેદિક ઉપાય જણાવશો.

હું સુરત રહું છું.

(mari-age-35- che- ok- mane- virya-shakhalan-jaldi-thaijay- che-(early dischaRGE)

mane- tea-piwani-tev-che- koi-war-gutkha-khai-law-chu-

koi-saririk- bimari- nathi-

mane-sambhog- samay-wadhe-te-mate- aaryuwedic-ilaj- bata-wo-

maru-ghar-surat- che)

Question is closed for new answers.
admin Edited question August 3, 2020

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપને શીઘ્ર સ્ખલન ની સમસ્યા છે અને આપને તે સિવાય કોઇ બિમારી નથી કે કોઇ પણ પ્રકારની દવા પણ લેતાં નથી.

આપની સમસ્યાએ સામાન્ય રીતે મોટાભાગના પુરુષોમાં આ ઉંમરે અથવા તો લગ્નજીવનના ૮-૧૦ વર્ષ સેક્સ માણ્યા પછી સહજ માં જોવા મળે છે. તેનાં કારણોમાં

૧. થોડા વર્ષોના લગ્નજીવન – સેક્સલાઇફ બાદ ઘટતું રહેલું આકર્ષણ

૨. બાળકોનાં કારણે પત્નિ દ્વારા અપાતું ઓછું ધ્યાન કે પ્રતિભાવ

૩. લગ્નના શરૂઆતના કાળમાં યુવાની એ શક્તિ અને વીર્યથી ભરપૂર હોય છે. મતલબ કે પુરૂષ એ વીર્યવાન હોય છે અને ત્યારબાત શરીરમાં શુક્રધાતુ ઓછી થવાથી શીઘ્રપતન જેવી સમસ્યાઓ પેદા થાય છે.

૪. શક્તિવર્ધક કે વીર્યવર્ધક ઔષધો અને ખોરાક એ શરીરને ન મળવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે.

આયુર્વેદ અને કામસૂત્રના ગ્રંથોમાં વર્ણવ્યું છે કે જાતિય જીવન માણતાં રહેલાં પ્રત્યેક પુરુષે પોતાની શક્તિઓ ઓછી ન થાય અને વીર્ય – શુક્રધાતું નબળી ન પડે તે માટે નિત્ય એવા વાજીકર ઔષધોનું સેવન કરવું આવશ્યક છે જે પૌરૂષ શક્તિને જાળવી રાખે. માત્ર સેક્સ માટે જ નહીં પણ આપણાં રોજિંદા વ્યવહારમાં પણ આ પ્રકારના ખોરાક અને ઔષધથી શારીરિક અને માનસિક ક્ષમતા અનેક ગણી વધે છે.

નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.

૧. વૄષ્ય યોગ બે ગોળી બે વાર

૨. ચંદ્રપ્રભા વટી ટેબલેટ બે ગોળી બે વાર

૩. વીર્યસ્તંભન વટી એક ગોળી સવાર સાંજ

૪. શુક્રમાતૄકા વટી એક ગોળી બે વાર

૫. વાજીકરણ ચૂર્ણ એક ચમચી દૂધ સાથે બે વાર

૬. વાજીકરણ સ્પેશ્યલ તેલની લિંગ પર નિયમિત માલિશ કરવી જેથી લિંગની નસો મજબૂત થાય છે.

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.

અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

હમણાં શક્ય હોય એટલી ઓછી વખત સમાગમ રાખવો.

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.

યોગાસનઃ

૧. પશ્ચિમોતાનાશન

૨, ચક્રાસન

૩. પવન મુક્તાસન

૪. પ્રાણાયામ

નોંધ – અહિં આપવામાં આવતી તમામ માહિતી એ જાતીય સમસ્યા માટે જાગૃતિ અને જિજ્ઞાસુઓ માટે જ છે.

અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..
________________________________________
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
________________________________________
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
________________________________________
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayutipsguj
• Hindi Tips – https://t.me/ayutipshindi
• English Tips – https://t.me/ayutipseng
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app
________________________________________
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com

admin Selected answer as best July 28, 2020
You are viewing 1 out of 1 answers, click here to view all answers.
Back to top
error: