Skip to content

મારુ એક શુક્રપિડ મોટુ અને એક શુક્રપિડ નાનુ છે પ્લીઝ હેલ્પ

Share with:


નમસ્તે સર
મને જાતિય પ્રોબ્લેમ છે મારુ એક શુક્રપિંડ મોટુ અને એક શુક્રપિંડ નાનું છે તો મને મહેરબાની કરીને ઊપાયા બતાવશો.

admin Answered question August 9, 2020

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપની સમસ્યા પ્રમાણે આપને જે મૂંઝવણ છે તે પ્રમાણે આપનો એક શુક્રપિડ મોટું છે અને એક શુક્રપિડ નાનુ છે એના કારણે આપને સતત એવું થયા કરે છે કે આપની અંદર જાતિય અવયવોની કોઈ ખામી છે.

1. આપની આ મૂંઝવણનો એક જ જવાબ છે કે ભગવાને આજે શરીર બનાવ્યું છે તેમાં દરેક પુરુષને શુક્રપિંડમાં એક નાનું અને મોટું જ બનાવ્યું છે.તે છતાં ઘણીવાર કોઈ શુક્રપિંડમાં સોજો આવવાના કારણે કે પાણી ભરાવાના કારણે શુક્રપિંડ ની સાઈઝ વધી જતી હોય ત્યારે તમને બંને શુક્રપિંડમાં મોટો ફરક દેખાય. જો બંનેમાં બહુ ઝાઝો ફરક ન હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

2. આ સિવાય ઘણી વાર એવું પણ બનતું હોય છે કે એક શુક્રપિંડ નો વિકાસ ઓછો થયો હોય તેવા વખતે તમને બંનેની સાઈઝમાં ફરક લાગે છે.

3. શુક્રપિંડ નું મુખ્ય કામ એ સેક્સ સમયે વીર્ય પ્રદાન કરવાનું અને શુક્રાણુઓનું ઉત્પાદન કરીને પ્રજોત્પતિ માટે યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં શુક્રાણુઓ ની પૂર્તિ કરવી. આ કામ માટે થઈને કદાચ શુક્રપિંડની સાઇઝ નાની-મોટી હોય પણ જો તે યોગ્ય પ્રમાણમાં શુક્રાણુઓ આપી શકતા હોય તો કોઈ ચિંતા કરવાનું કારણ નથી.

4. આના માટે ખાસ કરીને આપની મૂંઝવણની પૂર્તિ માટે આપ નજીકની લેબોરેટરીમાં જઈ ને આપના વીર્યનો રિપોર્ટ કરાવી શકો છો અને તે પ્રમાણે જો શુક્રાણુની સંખ્યા નોર્મલ લિમિટમાં હોય તો કોઇ ચિંતા કરવાની જરૂર નથી.

5. જો તેમાં કોઈ અગવડતા લાગે અથવા તો રિપોર્ટ નબળો લાગે તો આપે સારા આયુર્વેદિક ડોક્ટરની પાસે બધા રીપોર્ટ લઈને જઈ ને ચોક્કસ રીતે સારવાર કરાવવી જોઇએ.

6. આપ online consultation ઇચ્છતા હો તો અમને ઈમેલ અથવા તો વોટ્સએપ દ્વારા તમે રિપોર્ટ મોકલી ને consultation કરાવીને ચોક્કસ સારવાર મેળવી શકો છો.

નોંધ –અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..
________________________
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
________________________________________
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
________________________________________
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayutipsgu
• Hindi Tips – https://t.me/ayutipshindi
• English Tips – https://t.me/ayutipseng
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app
________________________________________
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com

admin Answered question August 9, 2020
You are viewing 1 out of 1 answers, click here to view all answers.
Back to top
error: