નમસ્તે સાહેબ !!
અમારાં લગ્નને સાત વર્ષ થયા છે અને હજુ મને પ્રેગ્નન્સી રહેતી નથી. ડૉક્ટરને બતાવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે સ્ત્રીબીજ કદાચ બરાબર ન બનતું હોય તો પ્રેગ્નન્સી ના રહે. પણ બધી તપાસ કરાવી તો ખબર પડી કે મારું સ્ત્રીબીજ તો બરાબર અને યોગ્ય રીતે બને છે તો શા માટે પ્રેગ્નન્સી નથી રહેતી? યોગ્ય સલાહ આપશો. આયુર્વેદિક સારવાર થી શક્ય છે?
આપની તેજલ પટેલ