વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

133 questions

135 answers

30,510 users

૩૮ વર્ષ ની વય - સ્ત્રીના ઉત્તમ બીજ માટૅ આયુર્વેદીક ઉપચાર જણાવશો.

નમસ્તે સાહેબ !

અમને વંધ્યત્વની તકલીફ છે તો ખાસ કરીને સ્ત્રીબીજ ઉત્તમ રીતે બને તે માટેની આયુર્વેદિક સારવાર જણાવશો.

આપની રૂબરૂ મુલાકાત પણ લેવી હોય તો ક્યારે આવીએ?

અમને આપની પાસેથી પોઝીટીવ ઉત્તરની અપેક્ષા રાખીએ છીએ.

આપની દિવ્યા...

Dear Sir/Madam,

Please give the ayurvedic treatment for infertility and medicines in detail for infertility.

We are very thankful for your positive response.

Thanks & Regards,

Divya
asked Jul 7, 2013 in વંધ્યત્વ by mayur2247
edited Jul 12, 2013 by admin
Q 1 A 0 C 0
    

1 Answer

 
Best answer

નમસ્તે દિવ્યાબહેન

આપની વંધ્યત્વની સારવાર માટે આપે જાણવા માટેની ઇચ્છા વ્યક્ત કરી છે અને તેમાં આપની સમસ્યા વિશે આપે ખાસ કંઇ જણાવ્યું નથી. પણપ્રશ્ન ઉપરથી એવું લાગે છે કે આપની સ્ત્રીબીજ ને લગતી સમસ્યા હોઇ શકે છે અને તે માટે આપે ઘણી બધી સારવાર પણ કરાવી હોવી જોઇએ.

તેથી આપની સંપૂર્ણ માહિતી જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તો વધુ માર્ગદર્શન આપવું અઘરૂં છે. છતાં પણ સ્ત્રીબીજ માટેની સારવારમાં નીચેના ઔષધો ખાદ ઉપયોગી થઇ શકે છે.

૧. રજઃ પ્રવર્તની વટી બે ગોળી બે વાર

૨. ચંદ્રપ્રભાવટી બે ગોળી બે વાર

૩. કુમારી આસવ ૧૦ મિલિ બેવાર જમ્યા પછી.

ખાસ તો આપની સંપૂર્ણ માહિતી મળે અથવા તો આપ રૂબરૂ તપાસ કરાવી ને સારવાર કરાવી શકો તેના જેવું ઉત્તમ કંઇ નથી.

વંધ્યત્વની સારવાર માટેની તમામ વિગતવાર માહિતી આપને નીચેની લિન્ક પર ક્લિક કરવાથી વાંચવા મળશે.

વંધ્યત્વ – એક જટિલ સમસ્યા (વાંઝિયા મહેણું ટાળો ...)


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

http://www.jsdl.in/DT-1111QEBKV7


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે

આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

answered Jul 12, 2013 by admin
edited Apr 10, 2018 by admin

Related questions

1 answer 4,298 views
4,298 views asked Jul 22, 2013 in વંધ્યત્વ by tejal patel
1 answer 42,821 views
42,821 views asked Sep 15, 2013 in જાતિય મૂંઝવણ by Swapna
1 answer 2,207 views
2,207 views asked Aug 5, 2013 in વંધ્યત્વ by Dipal J. Ajudiya
1 answer 5,405 views
1 answer 693 views
693 views asked Jun 17, 2013 in જાતિય મૂંઝવણ by abchubhai
1 answer 2,168 views
2,168 views asked Dec 28, 2012 in વંધ્યત્વ by annonymus
1 answer 9,884 views
9,884 views asked May 4, 2014 in માસિક સંબંધી સમસ્યા by Maitrak Pratik
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...