નમસ્કાર
સવારમાં મને ત્રણથી ચાર વખત ટોયલેટ જવા છતાં પેટ સાફ થતું નથી. દિવસ દરમિયાન મને ગેસ, ઓડકાર આવ્યા કરે છે. કોલોનોસ્કોપી પણ કરાવી છે. આયુર્વેદિક, એલોપેથીક અને હોમિયોપેથિક બધી જ દવાઓ ત્રણ વર્ષથી લઈ રહ્યો છું. આના માટે મારે શું કરવું જોઈએ કે જેથી કાયમી ધોરણે મને આ સમસ્યા દૂર થઈ જાય.