વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

133 questions

135 answers

30,867 users

sex problem without condom

અમારા લગ્નને બે વર્ષ થયાં છે. શરૂઆતથી અમે કોન્ડોમ દ્વારા જ સમાગમ કરતા હતા. હવે બાળક રાખવા ની ઈચ્છા છે તેથી કોન્ડોમ વગર સેક્સ કરવા માટે પ્રયત્ન કરવામાં ખુબ જ તકલીફ થાય છે. હું જ્યારે મારા લિંગને પત્નીની યોનિ માં નાખવાનો પ્રયત્ન કરું છું ત્યારે મને ખૂબ જ બળતરા થાય છે. એ બળતરા ની તીવ્રતા એટલી વધારે હોય છે કે જાણે મને લોહી નીકળશે તેવી બીક લાગે છે. આના કારણે મારા લિંગનો માત્ર એકાદ ઇંચ જેટલો જ ભાગ મોદી માં પ્રવેશ કરી શકે છે એટલું જ નહીં પણ કોન્ડોમ વગર સમાગમ કરવામાં એવું લાગે છે કે યોનીનો ભાગ ખૂલતો જ નથી. મારી આ સમસ્યા માટે મારે શું કરવું જોઈએ.

asked Apr 25, 2016 in જાતિય મૂંઝવણ by vrajesh
edited Feb 12, 2020 by admin
Q 1 A 0 C 0
    

1 Answer

નમસ્તે

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.


આપની સમસ્યા જાણી અને તે માટે સૌથી પહેલાં તો તમારે કોઈ સારા આયુર્વેદિક સેક્સોલોજિસ્ટ ની સલાહ લેવી જોઇએ અને ખાસ કરીને બન્ને જણાએ રૂબરૂ મુલાકાત લઈને તમારી સમસ્યાઓ ડોક્ટરને સમજાવી જોઈએ.


આપને જે પ્રકારથી લિંગ માં બળતરા થઇ અને લોહી નીકળી જાય તેટલી બળતરા થવાની જે બીક લાગે છે તેના માટે રૂબરૂ તપાસ કરાવવી જરૂરી છે.

આપને લાગે છે કે આપની પત્ની ના યોનીનો ભાગ પૂરેપૂરો ખૂલતો નથી. પણ તમે બે વર્ષથી કોન્ડમ દ્વારા સમાગમ જો કરતા હો તો આ સમસ્યા ન થવી જોઈએ એટલા માટે બંનેને યોગ્ય તપાસ થવી જરૂરી છે.

પત્નીના શરીરની ગરમી ના કારણે પણ બળતરા થઇ શકતી હોય છે આવા સંજોગોમાં તમારે તમારા પત્નીની તપાસ કરાવીને તેની ગરમી ની દવા પણ કરવી જોઈએ.

અત્યાર સુધી કોન્ડમના કારણે તમને ગરમી ની સમસ્યા જણાઇ ન હોઈ શકે. અને આના કારણે અથવા તો કોઈપણ પ્રકારના ચેપ લાગવાના કારણે જ્યારે પણ સમાગમ કરવાનો પ્રયત્ન સ્ત્રી-પુરુષ કરે છે ત્યારે યોની અને લિંગ નો સ્પર્શ થતા જ બેમાંથી કોઈ એક્ને અથવા તો બંનેને જાતિય અવયવો માં બળતરા થઈ શકે છે.

આવા સંજોગોમાં યોગ્ય તપાસ કરાવીને દવાઓ કરાવવી અગત્યની છે. આ પ્રકારની સમસ્યાઓ માં આયુર્વેદિક દવા એ અકસીર સાબિત થયેલી છે.

આપ રૂબરૂ આવીને અથવા તો ઓનલાઇન સારવાર મેળવી શકો છો.

આ દરમિયાન કામચલાઉ ધોરણે નીચેની દવાઓ શરૂ કરી શકો.

1. દ્વાદશાંગ ઘનવટી એ ગોળી બે વાર
2. સંશમની વટી બે ગોળી બે વાર
3. પંચતિકત ધૃત એક ચમચી દિવસમાં બે વાર.
4. જાત્યાદિ તેલ લગાવવા માટે.

તીખું અને ગરમ વસ્તુઓ બંધ કરવી.
ગરમ મસાલા વાળી વસ્તુઓ ન ખાવી.
આથો લાવીને બનાવેલી વસ્તુઓ ન ખાવી.
દહીં ન લેવું.
બેકરીની વસ્તુઓ ન ખાવી.

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.

રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ

૧. પશ્ચિમોતાનાશન

૨, ચક્રાસન

૩. પવન મુક્તાસન

૪. પ્રાણાયામ

નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે.  વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..


વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - 08.૦૦ થી  04.30 સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram - Join our channels -

Facebook - http://bit.ly/fb_lifecare

Twitter - http://bit.ly/lifecare_twit

Instagram - http://bit.ly/atharva_insta

Pinterest - http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://qa.lifecareayurveda.com

http://hindi.lifecareayurveda.com

http://qa.hindi.lifecareayurveda.com

http://gujarati.lifecareayurveda.com

http://qa.gujarati.lifecareayurveda.com

answered Feb 12, 2020 by admin

Related questions

1 answer 11,533 views
11,533 views asked Jul 13, 2017 in જાતિય મૂંઝવણ by annonymus
1 answer 3,136 views
3,136 views asked Jul 19, 2016 in જાતિય મૂંઝવણ by ar khan pathan
1 answer 734 views
734 views asked Jun 21, 2016 in જાતિય મૂંઝવણ by chandresh
1 answer 615 views
615 views asked Mar 30, 2016 in જાતિય મૂંઝવણ by Akkiroy
1 answer 890 views
890 views asked Mar 21, 2016 in જાતિય મૂંઝવણ by nareshmakwana
1 answer 3,245 views
3,245 views asked Mar 21, 2016 in જાતિય મૂંઝવણ by nareshmakwana
1 answer 953 views
953 views asked Apr 28, 2015 in જાતિય મૂંઝવણ by nk1506
1 answer 2,460 views
2,460 views asked Apr 24, 2013 in જાતિય મૂંઝવણ by pranaypatel
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...