નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા જાણી અને તે માટે સૌથી પહેલાં તો તમારે કોઈ સારા આયુર્વેદિક સેક્સોલોજિસ્ટ ની સલાહ લેવી જોઇએ અને ખાસ કરીને બન્ને જણાએ રૂબરૂ મુલાકાત લઈને તમારી સમસ્યાઓ ડોક્ટરને સમજાવી જોઈએ.
આપને જે પ્રકારથી લિંગ માં બળતરા થઇ અને લોહી નીકળી જાય તેટલી બળતરા થવાની જે બીક લાગે છે તેના માટે રૂબરૂ તપાસ કરાવવી જરૂરી છે.
આપને લાગે છે કે આપની પત્ની ના યોનીનો ભાગ પૂરેપૂરો ખૂલતો નથી. પણ તમે બે વર્ષથી કોન્ડમ દ્વારા સમાગમ જો કરતા હો તો આ સમસ્યા ન થવી જોઈએ એટલા માટે બંનેને યોગ્ય તપાસ થવી જરૂરી છે.
પત્નીના શરીરની ગરમી ના કારણે પણ બળતરા થઇ શકતી હોય છે આવા સંજોગોમાં તમારે તમારા પત્નીની તપાસ કરાવીને તેની ગરમી ની દવા પણ કરવી જોઈએ.
અત્યાર સુધી કોન્ડમના કારણે તમને ગરમી ની સમસ્યા જણાઇ ન હોઈ શકે. અને આના કારણે અથવા તો કોઈપણ પ્રકારના ચેપ લાગવાના કારણે જ્યારે પણ સમાગમ કરવાનો પ્રયત્ન સ્ત્રી-પુરુષ કરે છે ત્યારે યોની અને લિંગ નો સ્પર્શ થતા જ બેમાંથી કોઈ એક્ને અથવા તો બંનેને જાતિય અવયવો માં બળતરા થઈ શકે છે.
આવા સંજોગોમાં યોગ્ય તપાસ કરાવીને દવાઓ કરાવવી અગત્યની છે. આ પ્રકારની સમસ્યાઓ માં આયુર્વેદિક દવા એ અકસીર સાબિત થયેલી છે.
આપ રૂબરૂ આવીને અથવા તો ઓનલાઇન સારવાર મેળવી શકો છો.
આ દરમિયાન કામચલાઉ ધોરણે નીચેની દવાઓ શરૂ કરી શકો.
1. દ્વાદશાંગ ઘનવટી એ ગોળી બે વાર
2. સંશમની વટી બે ગોળી બે વાર
3. પંચતિકત ધૃત એક ચમચી દિવસમાં બે વાર.
4. જાત્યાદિ તેલ લગાવવા માટે.
તીખું અને ગરમ વસ્તુઓ બંધ કરવી.
ગરમ મસાલા વાળી વસ્તુઓ ન ખાવી.
આથો લાવીને બનાવેલી વસ્તુઓ ન ખાવી.
દહીં ન લેવું.
બેકરીની વસ્તુઓ ન ખાવી.
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.
આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.
વધુ માહિતી માટે સંપર્ક કરો..
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - 08.૦૦ થી 04.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.
Telegram - Join our channels -
Facebook - http://bit.ly/fb_lifecare
Twitter - http://bit.ly/lifecare_twit
Instagram - http://bit.ly/atharva_insta
Pinterest - http://bit.ly/atharva_pin
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com