વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

133 questions

135 answers

30,468 users

Gas acidity throat food swalling problm

મારી ઉંમર ૨૩ વર્ષની છે. મને છેલ્લા છ વર્ષથી પ્રોબ્લેમ છે. કંઈક ખાવ કે ન ખાવ પણ 24 કલાક મોં વાટે થી ગેસ બહાર નીકળ્યા કરે છે. ગળામાં જમતી વખતે ખોરાક અટકી જાય છે. ગળામાં ખટકતું હોય તેવું લાગે છે. દિવસમાં ત્રણથી ચાર વાર ટોયલેટ જવું પડે છે. ગેસના કારણે પાણી પણ પીવાતું નથી. એસીડીટી પણ રોજ થાય છે. ગળામાં અંદરથી સોજો હોય એવો દુખાવો થાય છે. કાયમી શરદી રહે છે. છ વર્ષમાં 10 થી 12 ડોક્ટર પાસે સારવાર કરાવી ચુક્યો છું. કોઈ ફરક પડતો નથી.ઊલટાનો વધારે પ્રોબ્લેમ થાય છે. હવે તો પાણી પીવામાં પણ તકલીફ પડે છે. આના માટે શું કરવું તે જણાવશો.

Mari age 23 varsh ni chhe..mne last 6 year thi problem che.kaik khav ke nai khav 24 hours moh vate gas bahar nikre che. Gara ma jmti vkhte khorak atki jay che.gara MA kaik nde che evu lage chhe..divas na 3-4 var toilet jvu pde chhe..gas na karane pani pan pivatu nthii..acidity pan Roj thay chhe.garu under thi soji gyu hoy evu pain thay chhe..kayami sardi rhe che..6 year ma 10-12 doctors ni pase ilaj kravi chukyo chhu.koi frk nai..ultanu vdhare problem thay..pani pivama pan tklif pde. please tell me..what to do.!!
asked Mar 30, 2016 in પેટનાં રોગો by Chintan12
edited Apr 8, 2020 by admin
Q 1 A 0 C 0
    

1 Answer

 
Best answer

ઉત્તર માટે આપ નીચેની લિંન્ક ક્લિક કરો

http://www.lifecareayurveda.com/q2a/gj/question/285/

.

.

.

.

.

.

અમારી વેબસાઈટ્સ હવે નવા અંદાજમાં માણો..

http://lifecareayurveda.com

http://qa.lifecareayurveda.com

http://hindi.lifecareayurveda.com

http://qa.hindi.lifecareayurveda.com

http://gujarati.lifecareayurveda.com

http://qa.gujarati.lifecareayurveda.com

http://sexologist.lifecareayurveda.com

વૈદ્ય નિકુલ પટેલ ની આયુર્વેદિક ટિપ્સ હવે ટેલિગ્રામ પર....

અત્યાર સુધીની તમામ આયુર્વેદ ટિપ્સ એક સાથે આપને મળશે ટેલિગ્રામ પર.

ગુજરાતી માટે - https://t.me/ayurvedaguj
હિંદી માટે - https://t.me/ayurvedahin
અંગ્રેજી માટે - https://t.me/aurvedaeng
જાતિય રોગો/ સેક્સ સમસ્યા સમાધાન માટે - https://t.me/sexologistayu

answered Apr 8, 2020 by admin
edited Oct 11, 2020 by admin

Related questions

1 answer 408 views
408 views asked Jan 31, 2020 in પેટનાં રોગો by Krishna Patil
1 answer 1,616 views
1,616 views asked Sep 15, 2015 in પેટનાં રોગો by Deep
1 answer 3,625 views
3,625 views asked Dec 28, 2012 in વૃદ્ધાવસ્થાનાં રોગો by annonymus
1 answer 8,193 views
8,193 views asked Dec 31, 2012 in પેટનાં રોગો by annonymus
1 answer 1,014 views
1,014 views asked Mar 21, 2016 in પેટનાં રોગો by rahimghanchi
1 answer 2,743 views
2,743 views asked Feb 17, 2013 in એસિડીટી by anonymous
1 answer 6,470 views
6,470 views asked Jan 29, 2013 in કબજિયાત by anonymous
1 answer 1,032 views
1,032 views asked May 25, 2013 in વૃદ્ધાવસ્થાનાં રોગો by RIDDHI
1 answer 2,187 views
2,187 views asked Dec 28, 2012 in વૃદ્ધાવસ્થાનાં રોગો by annonymus
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...