વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

133 questions

135 answers

30,813 users

પાચન તંત્ર વિષયક ગેસ-કબજીયાત-અપચો

મને છેલ્લા 3(ત્રણ) વર્ષથી સાંજના ગેસની ખુબ જ તકલીફ થાય છે. ગેસ પ્રવાહ સતત નીકળયા કરે છે તેમજ તેમાં ખુબ જ વાસ આવે છે. મને સામાન્ય રીતે કબજીયાતની તકલીફ નથી. સવારે એકવાર જ પ્રેસર આવે છે, પરંતુ ગેસના કારણે કયારેક ઝાડા જેવું થઇ જાય છે. 25-30 દિવસે જમ્યાબાદ તુરંત ઝાડા જેવુ થઇ જાય છે. આના માટે મેં ઘણી દવા કરી, પ્રયોગો કર્યા પરંતુ આ તકલીફ મટતી નથી.

હાલ હું નિત્ય યોગ-પ્રાણાયામ છેલ્લા 2 વર્ષથી કરુ છું તથા ગેસ-પાચન માટે હિગ્વાષ્ટક ચુર્ણ, શંખભસ્મ મિશ્રીત લઉ છું. તેનાથી થોડો સમય રાહત રહી, પરંતુ પાછી તે તકલીફ થઇ જાય છે. તો આપ આના માટે સચોટ તથા કાયમી ઉપાય બતાવવા વિનંતી છે.
asked Mar 21, 2016 in કબજિયાત by ramavat.tanay11
recategorized Apr 1, 2020 by admin
Q 1 A 0 C 0
    

1 Answer

ઉત્તર માટે આપ નીચેની લિંન્ક ક્લિક કરો

http://www.lifecareayurveda.com/q2a/gj/question/282/

.

.

.

.

.

.

અમારી વેબસાઈટ્સ હવે નવા અંદાજમાં માણો..

http://lifecareayurveda.com

http://qa.lifecareayurveda.com

http://hindi.lifecareayurveda.com

http://qa.hindi.lifecareayurveda.com

http://gujarati.lifecareayurveda.com

http://qa.gujarati.lifecareayurveda.com

http://sexologist.lifecareayurveda.com

વૈદ્ય નિકુલ પટેલ ની આયુર્વેદિક ટિપ્સ હવે ટેલિગ્રામ પર....

અત્યાર સુધીની તમામ આયુર્વેદ ટિપ્સ એક સાથે આપને મળશે ટેલિગ્રામ પર.

ગુજરાતી માટે - https://t.me/ayurvedaguj
હિંદી માટે - https://t.me/ayurvedahin
અંગ્રેજી માટે - https://t.me/aurvedaeng
જાતિય રોગો/ સેક્સ સમસ્યા સમાધાન માટે - https://t.me/sexologistayu

answered Apr 1, 2020 by admin
edited Oct 11, 2020 by admin

Related questions

1 answer 401 views
401 views asked Mar 30, 2016 in પેટનાં રોગો by Chintan12
1 answer 413 views
413 views asked Jan 31, 2020 in પેટનાં રોગો by Krishna Patil
1 answer 1,617 views
1,617 views asked Sep 15, 2015 in પેટનાં રોગો by Deep
1 answer 6,471 views
6,471 views asked Jan 29, 2013 in કબજિયાત by anonymous
1 answer 2,852 views
2,852 views asked Dec 28, 2012 in કબજિયાત by annonymus
1 answer 1,014 views
1,014 views asked Mar 21, 2016 in પેટનાં રોગો by rahimghanchi
1 answer 2,189 views
2,189 views asked Dec 28, 2012 in વૃદ્ધાવસ્થાનાં રોગો by annonymus
1 answer 3,634 views
3,634 views asked Dec 28, 2012 in વૃદ્ધાવસ્થાનાં રોગો by annonymus
1 answer 396 views
396 views asked Feb 18, 2020 in વૃદ્ધાવસ્થાનાં રોગો by annonymus
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...