વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

133 questions

135 answers

30,480 users

માસિક અંગે માગૅદશૅન આપવા

મારી વાઇફ ને પ્રથમ વખત જાતે અબોસન થઇ ગયેલ હતું

અને બીજી વખત એટલે કે આ વખતે 2 મહીના પછી બાળકનો વિકાસ ના હોવાથી..ડોક્ટર પાસે અબોસન કરાવ્યુ.. 

હવે અબોસન કરાવ્યુ તા. ૯/૧૦/૨૦૧૫ ના રોજ ...પણ હજુ સુધી માસિક આવેલ નથી..તો સુ કારણ હોઇ શકે? ડોક્ટર ની દવા ચાલુ છે.. હોમોંન પ્રોબેલ્મ હોઇ શકે અથવા કોથડી માં કઇ ડેમેજ થયુ હોઇ તો બની શકે આવુ એવુ ડો. નુ કહેવુ છે.

 

તો આપ સાહેબ ને આ માસિક માં વિલંબ  અંગે માગૅદશૅન આપવા નમ્ર વિનંતી છે.

આશા રાખુ કે આપ સાહેબ આપનો કિમંતી સમય કાઢી જવાબ આપશો.

asked Dec 19, 2015 in સ્ત્રીઓના રોગો by rajdeep
recategorized Dec 19, 2015 by admin
Q 1 A 0 C 0
    

1 Answer

answered Feb 12, 2020 by admin
edited Aug 17, 2020 by admin

Related questions

1 answer 5,212 views
5,212 views asked Jul 18, 2013 in આયુર્વેદ by NILESH PANDYA
1 answer 331 views
331 views asked Oct 31, 2019 in કબજિયાત by Kirit gohil
1 answer 9,884 views
9,884 views asked May 4, 2014 in માસિક સંબંધી સમસ્યા by Maitrak Pratik
1 answer 1,325 views
1,325 views asked Jan 19, 2016 in સ્ત્રીઓના રોગો by ગંગા
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...