વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

133 questions

135 answers

30,481 users

kasuvavad pasi 20 divase samagam kariyo bhul thi ane 30 divase machik avi gayo to koy tatko nahi

kasuvavad pasi 20 divase samagam kariyo bhul thi ane 30 divase machik avi gayo to koy khatko nahi,

ane ane have tamaro javab mali yo ke kasuvav pasi 3 mahi na samagam nakrai,

ane patni ni utejana ghatad vani dava to javab apjoi
asked Jul 30, 2014 in જાતિય શિક્ષણ by raj123
Q 3 A 0 C 0
    

1 Answer

નમસ્તે

આપની આગળની સમસ્યા નો ઉકેલ જે રીતે આપ્યો હતો તે પ્રમાણે ત્રણ મહિના સુધી સમાગમ કરવો એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બરાબર નથી. પણ તે છતાં તો સમાગમ કરવાની ઇચ્છા થાય તો પછી કોન્ડૉમ નો ઉપયોગ કરીને સમાગમ કરી શકાય.

પણ આ કારણમાં સ્ત્રીની ઇચ્છા અને તેની પરિસ્થિતિ જ મુખ્ય છે. અહિં આપના કેસમાં જો આપની પત્નિની જ ઇચ્છા હોય તો સેક્સ કરવામાં સાવચેતી રાખીને સમાગમ કર્શો તો કોઇ પ્રશ્ન નથી.

આપની પત્નિની ઉત્તેજના ઘટાડવા માટે કોઇ દવા હોતી નથી, પણ ખાસ કરીને સેક્સ દરમ્યાન મળનારો પૂર્ણ સંતોષ જ તેમની આ ભૂખને ઓછી કરી શકે છે. તો તેના માટે ખાસ કાળજી લેશો તો કોઇ તકલીફ નહિં પડે.


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

http://www.jsdl.in/DT-1111QEBKV7


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે

આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

answered Jul 30, 2014 by admin
edited Apr 10, 2018 by admin

Related questions

1 answer 998 views
998 views asked Sep 13, 2017 in જાતિય શિક્ષણ by khushbushah
1 answer 483 views
483 views asked Mar 21, 2016 in જાતિય શિક્ષણ by Hardevsinh
1 answer 1,811 views
1,811 views asked Jul 13, 2015 in જાતિય શિક્ષણ by hetraj
1 answer 14,127 views
14,127 views asked Jan 7, 2014 in જાતિય શિક્ષણ by Ritesh rana
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...