વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

133 questions

135 answers

29,845 users

શુ કોઈ એવો દિવસો હોઈ છે કે તે દિવસે સેક્સ કરવાથી ગર્ભ ધારણ થઈ શકે?

શુ કોઈ એવો દિવસો હોઈ છે કે તે દિવસે સેક્સ કરવાથી ગર્ભ ધારણ થઈ શકે?
asked Jan 7, 2014 in જાતિય શિક્ષણ by Ritesh rana
retagged Jan 10, 2014 by admin
Q 3 A 0 C 0
    

1 Answer

નમસ્તે રિતેશભાઇ

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપની સમસ્યા પ્રમાણે આપને જાતિય જીવન સંદર્ભે માર્ગદર્શનની જરુર છે.

આપની સમસ્યા પ્રમાણે આપને કયા દિવસોમાં જાતિય સંબંધ રાખવાથી ગર્ભ ન રહે તે જાણવું છે.

પ્રજનનતંત્રનું કામ એ હંમેશા પ્રજનન કરવાનું છે તેથી જ્યારે પણ સ્ત્રી પુરૂષ એ જાતિય જીવનની શરૂઆત કરે કે તરત જ પ્રજનન તંત્રની પોતાની કામગિરી શરૂ થઇ જાય છે અને તેથી શરૂઆતના લગ્નજીવનમાં ગર્ભ રહેવાની સમસ્યા વધારે જણાય  છે અને પછી દિન-પ્રતિદિન તેની તિવ્રતા ઘટવા લાગે છે.

આ મુજબ નવ પરિણિત યુગલે શક્ય હોય ત્યાં સુધી કોન્ડોમનો ઉપયોગ કરવો વધારે હિતાવહ છે અને તે સિવાય ગર્ભ ન રહે તેવા દિવસોની ગણતરી આપ આપની રીતે પણ કરી શકો છો, પણ તે છતાં તેમાં આંશિક જોખમ લેવાની તૈયારી સાથે આગળ વધવું જોઇએ.

સામન્ય રીતે જો માસિક ચક્ર એ ચાર અઠવાડોયાનું હોય તો માસિકના પ્રથમ દિવસથી ગણતરી કરતાં પ્રથમ અને ચોથું અઠવાડિયું એ ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ કર્યા વગર સમાગમ કરવા માટે સલાહ ભરેલ છે પણ બીજા અને ત્રીજા અઠવાદિયામાં તો ગર્ભ નિરોધક સાધનો જેમ કે કોન્ડોમનો ઉપયોગ કરવો જ સલાહ ભરેલ છે.

વધુ માહિતી તથા જાતિય શિક્ષણ સંદર્ભે કોર્સ માટે સંપર્ક કરો..

અને આ લિન્ક પર વધુ માહિતી મેળવી શકો છો..

જાતિય માર્ગદર્શન


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

http://www.jsdl.in/DT-1111QEBKV7


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે

આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

answered Jan 27, 2014 by admin
edited Apr 10, 2018 by admin

Related questions

1 answer 30,960 views
30,960 views asked Jan 18, 2013 in જાતિય મૂંઝવણ by sajidkhan
1 answer 13,346 views
13,346 views asked Jun 28, 2015 in જાતિય મૂંઝવણ by needhelp4me
1 answer 42,810 views
42,810 views asked Sep 15, 2013 in જાતિય મૂંઝવણ by Swapna
1 answer 3,568 views
3,568 views asked Sep 15, 2015 in જાતિય મૂંઝવણ by Bhupat Nai
1 answer 2,456 views
2,456 views asked Apr 24, 2013 in જાતિય મૂંઝવણ by pranaypatel
1 answer 1,811 views
1,811 views asked Jul 13, 2015 in જાતિય શિક્ષણ by hetraj
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...