વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

133 questions

135 answers

30,519 users

બહેરાશ અને કાનમાં અવાજ……

મારા જમણા કાનમાં પાંચ વર્ષથી બહેરાશ છે. હવે ડાબા કાનમાં પણ શરૂ થવા માંડી છે. બેઉ કાનમાં સતત જાતજાતના અવાજ આવે છે. બારેય મહીના શરદી મટતી નથી. નાક બંધ થઇ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ભણવાનું  યાદ રહેતું નથી. માથું  દુખ્યા કરે છે. એક વખત મુંબઇના એક જાણીતા ડોક્ટર પાસે કાનના પડદાનું ઓપરેશન પણ કરાવ્યું છે છતાં ફાયદો થયો નહી. હવે મારા અભ્યાસમાં ઘણી જ મૂશ્કેલી પડે છે. મને કોઈ ઉપાય બતાવશો તો મને જેમ કહેશો તેમ કરીશ

asked Sep 30, 2013 in આયુર્વેદ by annonymus
edited Sep 15, 2016 by admin
Q 32 A 0 C 1
    

1 Answer

 
Best answer
answered Sep 15, 2016 by admin
edited Aug 17, 2020 by admin

Related questions

1 answer 1,351 views
1,351 views asked Sep 19, 2013 in આયુર્વેદ by keyur shah
1 answer 5,212 views
5,212 views asked Jul 18, 2013 in આયુર્વેદ by NILESH PANDYA
1 answer 678 views
678 views asked Sep 26, 2013 in માસિક સંબંધી સમસ્યા by ridham
1 answer 9,182 views
9,182 views asked May 4, 2017 in જાતિય મૂંઝવણ by annonymus
1 answer 970 views
970 views asked Sep 30, 2013 in વાળની સમસ્યા by annonymus
1 answer 2,207 views
2,207 views asked Aug 5, 2013 in વંધ્યત્વ by Dipal J. Ajudiya
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...